Category Archives: શ્રી ચંદ્રેશ મકવાણાની કલમે …

ગઝલ અને ગીત …(ચંદ્રેશ મકવાણા – (નારાજ)

મારી સમજણના છેડા પર જેની પક્કડ ભારી છે, મોડે મોડે જાણ થઇ એ માણસ ધંધાદારી છે. – ચંદ્રેશ મકવાણા (નારાજ) અમદાવાદના રહેવાસી શ્રી ચંદ્રેશ મકવાણા ., અત્યારની પેઢીના તરોતાઝા કવિ તેમજ ગઝલકાર છે. તેઓ ગુજરાતીમાં  કાવ્ય – ગીત અને ગઝલ લખે છે. … Continue reading

Posted in શ્રી ચંદ્રેશ મકવાણાની કલમે ..., સ્વરચિત કાવ્ય -ગઝલ અને રચના |