વિભાગો ની છણાવટ
જૂની પોસ્ટ શોધો …
બ્લોગ પસંદ કરતાં મિત્રો …
ફેશબુક પર આજની પોસ્ટ માણો …
તારીખયું …
-
તાજેતરની પોસ્ટ
તાજેતરના પ્રતિભાવો
- purvi on આજ મારો સંકલ્પ છે ….
- વિકાસ કૈલા on આજ મારો સંકલ્પ છે ….
- Vinodbhai Mangalbhai Machhi on સુખડી કે ગોળ પાપડી …
- sonaldarji on ચોકલેટ કેક ..(ઈંડાના ઉપયોગ વિના)…
Meta
۞ Disclaimer :
۞ Disclaimer : This blog is not for any commercial purposes.
* * * * * * *
અમારા બ્લોગ પર મુકેલી દરેક રચનાના સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચનાને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચનાનો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, જેને લીધે જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તે રચના કે પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરવામા આવશે.
બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરી છે, જે માટે વેબ જગતના આભારી છીએ.
http://das.desais.net
Category Archives: કેદારસિંહજી મે. જાડેજાની કલમે …
(૧) કાનજી કાળા (રચના) અને (૨) પુરુષોત્તમ શ્રીકૃષ્ણ …
(૧) કાનજી કાળા … રચિયતા : શ્રી કેદારસિંહજી એમ. જાડેજા … ઢાળ:- રાગ પ્રભાતિ જેવો કાનજી કાળા ના કર ચાળા, મતિ મુંઝાણી મારી રે… રામ બની તેં અહલ્યા ઉધ્ધારી, શબરી પાર ઉતારી રે અસુર નારી તાડકા મારી, … Continue reading
દત્તાત્રેય … (રચના)
દત્તાત્રેય … (રચના) આવે જ્યારે ઇર્ષા ઉરની માંય, આવે ઉર ની માંય પછી એમાં સત્ય સુજે નહિં કાંઇ…. લક્ષ્મીજી બ્રહ્માણી સંગે સમજે રુદ્રાણી માત, અમ સમાણી કોઇ પતિવ્રતા નહિં આ અવની માંય…… નારદજીએ આ ભ્રમણા ભાંગવા કર્યો એક ઉપાય, અનસૂયા … Continue reading
નર નારાયણ …(રચના)
નર નારાયણ … નર નારાયણ હોવે, યા તો કરલે સંત જન સેવા, યા હરિજન હોવે… એક અપરાધી પાપી પારધી, સંત સમાગમ હોવે છોડ કપટ મહા ગ્રંથ રચાયા, હરિ અનુરાગી હોવે… બીલ્વમંગલ સુરદાસ કહાવે, જબ નિજ નજરેં ખોવે રાસ વિહારી રાહ … Continue reading
મા – બાપની સેવા કરો …
મા – બાપની સેવા કરો … ( ઢાળ:- મા – બાપ ને ભૂલશો નહીં – જેવો) સેવા કરો મા – બાપ ની, – તો સંતાન સુખ સૌ આપશે, અનાદર કર્યો હશે એમનો, આદર તને કોણ આપશે… ભુખ્યા પિતા છે પ્રેમના, … Continue reading
હ્રદયે રહેજો …(રચના) …
હ્રદયે રહેજો …(રચના) … અંબિકા મારે હ્રદયે રાત દિન રહેજો, માડી મારાં દોષ ન દિલ માં ધરજો….. મેલો ને ધેલો તારે મંદિરે આવું તો, સેવક જાણી સહિ લેજો બાલુડો તારો માંગુ હું માવડી, ચાકર ને ચરણો માં … Continue reading
કોણ પરખે ? …(રચના)
કોણ પરખે ? …(રચના) કોઇ પરખી શકે પરમેશ્વર ને, એતો માનવ ની તો મજાલ નથી પણ ભાવ ધરી ને ભક્તિ કરે, તો દામોદર જી દુર નથી… લંકેશ વિંધાણો વેદી હતો, દસ શિશ ચડાવ્યા શંકર ને નિજ ભક્ત ને ભ્રાત ની … Continue reading
મોરલી વાળા …(રચના)
મોરલી વાળા … (પ્રાર્થના) . આવો હવે મોરલી વાળા, સંભવામી વચન વાળા ભૂમી ભારત ઉગારો, આવો ગિરિધારી આવો… રાવણ તે’દિ એક જનમ્યો’તો, ગઢ લંકા મોજાર આજ ઠામો ઠામ રાજ રાવણ ના, કોઇ ન તારણ હાર વિભીષણ એક … Continue reading
જટાળો જોગી …(રચના)
જટાળો જોગી … અયોધ્યાના રાજા દશરથને ત્યાં કૌશલ્યાની કુખે જ્યારે ભગવાને શ્રી રામ અવતાર લે છે, ત્યારે પુરાણોમાં કહેવાય છે કે પ્રભુના બાળસ્વરૂપના દર્શન માણવા ભગવાન શિવ ને પણ દરેક દેવોની જેમ ઈચ્છા થઇ, પરંતુ, અલગારી જોગીના વેશમાં જ્યારે શિવજી … Continue reading
ઘણી ખમ્મા તને ઘળી ખમ્મા… (ગરબો)
ઘણી ખમ્મા તને ઘળી ખમ્મા.. મારી માડી ગબ્બર ગોંખ વાળી દયાળી મા, ઘણી ખમ્મા તને ઘળી ખમ્મા.. તારી શોભે છે સિંહ ની સવારી ધજાળી મા, ઘણી ખમ્મા તને ઘળી ખમ્મા.. અષ્ટ ભુજાળી પાવનકારી, સ્નેહ નિતરતી આંખડી તારી ભોળાં ભક્તો … Continue reading
Posted in કેદારસિંહજી મે. જાડેજાની કલમે ..., રાસ-ગરબા
હનુમાન જયંતિ …
હનુમાન જયંતિ … આજે હનુમાન જયંતી, સર્વ ગુણ સંપન્ન,મહા બલવાન, ગ્યાન ગુન સાગર હનુમાનજી રામ ને મલ્યા, રામે અનેક આશિર્વાદો આપ્યા, પણ જ્યારે માતા સિતાજી ને મલ્યા ત્યારેજ તેઓ અસ્ટ સિધ્ધી નવ નિધી કે દાતા બન્યા, અને તેથી જ રામાયણ ના બધ્ધાજ કાન્ડો … Continue reading
