Category Archives: અનિલ ચાવડાની કલમે

ગઝલ …. (રચિયતા – અનિલ ચાવડા…)

ગઝલ ….  (રચિયતા અનિલ ચાવડા..) ( મૂળ કારેલા (તા. લખતર, જિ. સુરેન્દ્રનગર)  ના વતની અને હાલ અમદાવાદમાં ફિલ્મ કથા-પટકથાના સ્ક્રીપ્ટ રાઈટર, ફિલ્મીગીત, નાટક, ડોક્યુમેન્ટરી, અનુવાદ, સંપાદન, રેડિયો નાટક વિ. નું લેખન કાર્યમાં  કાર્યરત  શ્રી અનિલભાઈ ચાવડા  ખૂબ સારા સાહિત્યકાર  છે. … Continue reading

Posted in અનિલ ચાવડાની કલમે, સ્વરચિત કાવ્ય -ગઝલ અને રચના |

ગીત અને ગઝલ (અનીલ ચાવડા)

દીકરીની વિદાય … ગીત : ૧ -અનિલ ચાવડા … ( મૂળ કારેલા (તા. લખતર, જિ. સુરેન્દ્રનગર)  ના વતની અને હાલ અમદાવાદમાં ફિલ્મ કથા-પટકથાના સ્ક્રીપ્ટ રાઈટર, ફિલ્મીગીત, નાટક, ડોક્યુમેન્ટરી, અનુવાદ, સંપાદન, રેડિયો નાટક વિ. નું લેખન કાર્યમાં  કાર્યરત  શ્રી અનિલભાઈ ચાવડા  … Continue reading

Posted in અનિલ ચાવડાની કલમે, વીણેલા મોતી, સ્વરચિત કાવ્ય -ગઝલ અને રચના |

ગઝલ – (અનિલ ચાવડા )

ગઝલ : ૧ – (અનિલ ચાવડા ) આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને, કે થઇ ગયો છે સૂરજ છૂટ્ટો પગાર લઈને.   તું  નિકળે  અહીંથી રસ્તો જ  હું બની જઉં, બેઠા ઘણા વરસથી આવો વિચાર લઈને.   આવી રહી છે … Continue reading

Posted in અનિલ ચાવડાની કલમે, સ્વરચિત કાવ્ય -ગઝલ અને રચના |