વિભાગો ની છણાવટ
જૂની પોસ્ટ શોધો …
બ્લોગ પસંદ કરતાં મિત્રો …
ફેશબુક પર આજની પોસ્ટ માણો …
તારીખયું …
-
તાજેતરની પોસ્ટ
તાજેતરના પ્રતિભાવો
- purvi on આજ મારો સંકલ્પ છે ….
- વિકાસ કૈલા on આજ મારો સંકલ્પ છે ….
- Vinodbhai Mangalbhai Machhi on સુખડી કે ગોળ પાપડી …
- sonaldarji on ચોકલેટ કેક ..(ઈંડાના ઉપયોગ વિના)…
Meta
۞ Disclaimer :
۞ Disclaimer : This blog is not for any commercial purposes.
* * * * * * *
અમારા બ્લોગ પર મુકેલી દરેક રચનાના સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચનાને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચનાનો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, જેને લીધે જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તે રચના કે પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરવામા આવશે.
બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરી છે, જે માટે વેબ જગતના આભારી છીએ.
http://das.desais.net
Category Archives: વીણેલા મોતી
સુખી ઘર …
સુખી ઘર … -ચંદુભાઈ ઠકરાલ દરેક માણસ સુખની શોધમાં હોય છે. માણસ પોતાની પ્રકૃતિ પ્રમાણે જુદા જુદા ઠેકાણે, જુદી જુદી વસ્તુઓમાં, જુદી જુદી પરિસ્થિતિઓમાં સુખની શોધ કરતો રહે છે. પરંતુ લાઈનસ ફરેરા નામના ચિંતક સુખની શોધ … Continue reading
આજ મારો સંકલ્પ છે ….
આજ મારો સંકલ્પ છે … (રચના) ‘દાદીમા ની પોટલી’ માંથી સદા વૈવિધ્યતા ભર્યું આપ સર્વેને મળી રહે તેવી નમ્ર કોશિશ અમો કરતાં રહ્યા છે અને સદા કરતાં રહીશું.. આજે એક નવા સાથી આપણા બ્લોગ સાથે જોડાવા સહમત થયા છે.. જેમનો … Continue reading
(૧) રાજા –રાણી … અને (૨) બુદ્ધિ કોના બાપની ??? … (પ્રેરક પ્રસંગો …)
(૧) રાજા –રાણી … ઘણા દિવસથી બાળ-વિભાગ વીસરી જવાયો છે, તો આજે નાના -મોટા સૌને પસંદ પડે તેવી હળવી પોસ્ટ, બે વાર્તા ના સ્વરૂપમાં મૂકેલ છે, આશા છે કે આપ સર્વેને આ પોસ્ટ જરૂર પસંદ આવશે … આપના પ્રતિભાવ મૂકવાનું … Continue reading
કાનુડાના કાળજાની વાત …
કાનુડાના કાળજાની વાત … કોઈ ગોકુળ વનરાવન કહેજો, આ કાનુડાના કાળજાની વાત … વિસરી દઉં એમ ગોકુળ વનરાવન, એટલો નથી હું કજાત…. કોઈ કેહજો આ વેદનાની વાત … કંચનના કોટ લાખ કંચનના કાંગરા, કંચનના મેડીયું ને માઢ, હેમ મઢ્યા હીંચકા … Continue reading
સુવિચારોનું વૃંદાવન … (૪) …
સુવિચારોનું વૃંદાવન … (૪) … -વાડીલાલ ડગલી… આજે આપણે શ્રીયુત વાડીલાલ ડગલી … દ્વારા અભિવ્યક્ત કરેલ વિચારોનું ચિંતન કરીશું … આપને જો આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના પ્રતિભાવ કોમેન્ટ્સ બોક્ષમાં મૂકી આભારી કરશો … આપ … Continue reading
માતૃશક્તિ…
માતૃશક્તિ… (મધર્સ ડે – માતૃત્વ દિવસ..) - વિમલા ઠકાર … ‘મધર્સ ડે’ નો ઈતિહાસ ઈતિહાસની તવારીખ તપાસીએ તો આન્ના મારીયા રેવીસ જાર્વીસ નામની અમેરીકન મહિલાએ સૌપ્રથમ ઈ.સ. 1850 માં મધર્સ વર્ક ક્લબ ની સ્થાપના કરી હતી જેનુ મુખ્ય ધ્યેય તે વિસ્તારના … Continue reading
Posted in આજ કાલ ..., ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, લેખ, વીણેલા મોતી
ઉદાસી આ … (ગઝલ)
ઉદાસી આ … આજે આપણે ભગવતીકુમાર શર્મા રચિત એક ગઝલ માણીશું … આ ગઝલ ભગવતીકુમાર શર્માના કાવ્યવિશેષ ‘તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે’ માંથી સાભાર મેળવેલ છે … આજની આ પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો વિજયભાઈ ધારીઆ (શિકાગો) … Continue reading
એક આદર્શને પકડો અને તેને જ તમારું જીવન સમર્પણ કરો …
એક આદર્શને પકડો અને તેને જ તમારું જીવન સમર્પણ કરો … (વિવેકવાણી) જે દિવસ એવો હોય, જેમાં તમારે એક પણ પડકારનો સામનો કરવો પડે નહીં, એ દિવસે તમે ખોટા ભટકી ગયા છો એ જાણી લેજો – સ્વામી વિવેકાનંદ … … Continue reading
Posted in આજ કાલ ..., ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, લેખ, વીણેલા મોતી
મહારાજા પરીક્ષિત અને કાશ્યપ …
મહારાજા પરીક્ષિત અને કાશ્યપ … - કરશનદાસ માણેક … તક્ષક નાગના આસન પર બિરાજમાન શિવ -પાર્વતી આખાયે ભારતવર્ષમાં જેની પાસે મૃતસંજીવની વિદ્યા હોય એવો તે એક જ હતો. ગમે તેટલા ભયંકર વિષનો ઉપચાર પણ તેની પાસે હતો. એનું નામ … Continue reading
સુવિચારોનું વૃંદાવન … (૩)
~* સુવર્ણ વાક્યો *~ ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ; ભૂખ ન લાગી હોય તોય ખાવું તે વિકૃતિ અને ભૂખ્યા રહીને બીજાને ખવરાવવું તે સંસ્કૃતિ… પથ્થર જેવો ક્રોધ કોકનું માથું ફોડી નાખે છે એ વાત સાચી, પણ પાણી … Continue reading
Posted in આજ કાલ ..., વીણેલા મોતી, સુવિચારોનું વૃંદાવન
