Category Archives: ભક્તિરસથાળ – લોકગીત – ગરબા

છોટે છોટે શિવજી …(ચૈત્રી નવરાત્રી પ્રારંભ) …

છોટે છોટે શિવજી, છોટે છોટે રામ  … (ભજન)   નવ દુર્ગા પ્રથમ શૈલપુત્રી ચ દ્વિતીય બ્રહ્મચારિણી તૃતીય ચંદ્રઘન્ટેંતિ કુષ્માંડેતિ ચતુર્થકમ્ પંચમ સ્કન્દ માતેતિ ષષ્ઠ કાત્યાયનીતિય સપ્તમ્ કાલરાત્રી ચ અષ્ટમ મહાગૌરીતિ નવમ સિદ્ધદાત્રીયચ્, ઉક્તાન્યે તાનિ નામાતિ બ્રહ્મણૈવ મહાત્મના   શરીરની આસુરી … Continue reading

Posted in અન્ય કલાકાર, ભક્તિરસથાળ - લોકગીત - ગરબા, ભજન |

હે .. જાગને જાદવા … (પ્રભાતિયા)

હે… જાગને જાદવા  .. (પ્રભાતિયા) … (નરસિંહ મહેતા) સ્વર: પ્રફૂલ દવે અને અન્ય ??? આજે આપણે આદિ કવિ નરસિંહ મહેતા ની ખૂબજ સુંદર રચના – પ્રભાતિયા પૈકી એક … ‘ હે… જાગને જાદવા …’ ને માણીશું … ઉપરોક્ત પ્રભાતિયા ને … Continue reading

Posted in અન્ય કલાકાર, ભક્તિરસથાળ - લોકગીત - ગરબા, ભજન |

એકલા જવાના મનવા …

એકલા જવાના મનવા … સ્વર: આરતી મુન્શી  .. ડૉ. શ્યામલ મુન્શી  તેમજ શૌમિલ મુન્શી .. આજે આપણે ખૂબજ સુંદર ત્રણ રચનાઓ આરતી મુન્શી  ..ડૉ. શ્યામલ મુન્શી તેમજ શૌમિલ મુન્શી ના સ્વરે .. માણીશું. ઉપરોક્ત રચનાઓ … અમારા માતૃશ્રી -’દાદીમા’ ના સ્મરણાંજલિ સ્વરૂપે તેમના … Continue reading

Posted in અન્ય કલાકાર, ભક્તિરસથાળ - લોકગીત - ગરબા, ભજન |

આટલો સંદેશો મારા, ગુરુજી ને કહેજો …

આટલો સંદેશો મારા ગુરુજી ને … (ભજન) .. સ્વર: હેમંત ચૌહાણ … . . આટલો સંદેશો મારા, ગુરુજીને કેહ્જો .. (૨) સેવકના રુદિયામાં રહેજો, સંદેશો મારા, ગુરુજી ને કેહ્જો …. આટલો સંદેશો મારા, ગુરુજીને કેહ્જો .. સેવા ને સમરણ અમે, … Continue reading

Posted in ભક્તિરસથાળ - લોકગીત - ગરબા, ભજન, વીણેલા મોતી |

બમ બમ લહેરી, શિવ શિવ લહેરી …(મહાશિવરાત્રી સ્પેશિયલ)

બમ બમ લહેરી, શિવ  શિવ લહેરી સબ ગાએ રે … અગડ બમ્ શિવ લહેરી … (મહાશિવરાત્રી સ્પેશિયલ ) … મહાશિવરાત્રિ હિન્દુઓનો એક પ્રમુખ તહેવાર છે. ફાગણ મહિનાના કૃષ્ણપક્ષની ચતુર્થદશીના રોજ શિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. પરંતુ આ દિવસે જ શિવરાત્રી … Continue reading

Posted in અન્ય કલાકાર, ભક્તિરસથાળ - લોકગીત - ગરબા, ભજન |

એક બાર શ્રી ભોલે ભંડારી .. (મહાશિવરાત્રી) …

એક બાર શ્રી ભોલે ભંડારી … (મહાશિવરાત્રી) … સ્વર: દશરથસિંહ દરબાર … આપણા વેદો અને પુરાણોમાં ભગવાન શિવનો મહિમા અનેક રીતે વ્યક્ત થયો છે. ભગવાન શિવ માત્ર ધર્મ અને શ્રધ્ધાનું જ કેન્દ્ર નથી. ભારતીય શાસ્ત્રીય સંગીતનું ઉગમ સ્થાન પણ છે. … Continue reading

Posted in અન્ય કલાકાર, ભક્તિરસથાળ - લોકગીત - ગરબા, ભજન |

મુખડા ક્યા દેખા, દરપન મેં … (કબીર વાણી) …

મુખડા ક્યા દેખા, દરપન મેં … (કબીર વાણી) .. રાગ: તોડી સ્વર : નારાયણ સ્વામી … ‘કબીર’ શબ્દ અરબી ભાષાનો છે. તેનો અર્થ થાય છે ‘મહાન’. હિંદુ-મુસ્લિમ ઐકયના પુરસ્કર્તા કબીરે તેમના નામને સાર્થક કર્યું છે. ૧૬ મે ૧૫૧૮માં ગોરખપુરથી થોડે … Continue reading

Posted in નારાયણ સ્વામી, ભક્તિરસથાળ - લોકગીત - ગરબા, ભજન |

વ્હાલો મારો, પ્રેમને વશ થયા રાગી … (પ્રભાતિયું) …

વ્હાલો મારો, પ્રેમને વશ થયા રાગી … (પ્રભાતિયું) … સ્વર: નારાયણ સ્વામી … . . વ્હાલો મારો, પ્રેમને વશ થયા રાગી .. પ્રેમને વશ થયા રાગી .. પ્રભુજી.. એમાં, શું કરે પંડિતને કાજી .. પ્રેમને વશ થયા રાગી … વ્હાલો … Continue reading

Posted in કીર્તન, નારાયણ સ્વામી, ભક્તિરસથાળ - લોકગીત - ગરબા, ભજન |

વૈષ્ણવ જન તો, તેને રે કહીએ .. (પ્રભાતિયા)

વૈષ્ણવ જન તો, તેને રે કહીએ .. (પ્રભાતિયા) સ્વર: નારાયણ સ્વામી … ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મેળવનાર નરસિંહ મહેતા (૧૪૧૪–૧૪૮૦) માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના ઉત્તમ સંત-કવિઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. વડનગરા બ્રાહ્મણની નાગર જ્ઞાતિમાં જન્મેલા નરસિંહ મહેતાની આર્થિક … Continue reading

Posted in કીર્તન, નારાયણ સ્વામી, ભક્તિરસથાળ - લોકગીત - ગરબા, ભજન |

પાયોજી મેં ને, રામ રતન ધન પાયો…

પાયોજી મેં ને, રામ રતન ધન પાયો … સ્વર: લતા મંગેશકર … પાયોજી મેં ને, રામ રતન ધન પાયો .. (૨) પાયોજી મેં ને… વસ્તુ અમૌલિક, દી મેરે સત્ ગુરુ .. (૨) કિરપા કર, અપનાયો .. પાયોજી મેં ને .. … Continue reading

Posted in અન્ય કલાકાર, કીર્તન, ભક્તિરસથાળ - લોકગીત - ગરબા, ભજન |