વિભાગો ની છણાવટ
- ' દાદીમાનું ચિંતન જગત ' (2)
- આજ કાલ … (5)
- ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો (177)
- દાદીમાની રસોઇ (89)
- અન્ય રેસિપી (23)
- ઇટાલિયન (2)
- ઈડલી -ઢોસા (5)
- ચટણી – અથાણા – મસાલા (6)
- પનીર તેમજ પનીરની રેસિપી (5)
- પૂરી – નાન – પરોઠા (3)
- પ્રાદેશિક રેસીપી (22)
- ફરસાણ-નાસ્તો (18)
- ફરાળી (8)
- બેક્ડ રેસિપી (8)
- મીઠાઈ (17)
- રસોડાની ટીપ્સ (7)
- રાઈસ -પુલાવ – ભાત (1)
- શરબત – પેય -જ્યુસ – આઈસ્ક્રીમ … (5)
- શાકભાજી તેમજ દાળ – કઢી (13)
- સૂપ (5)
- દાદીમાનુ વૈદુ (33)
- સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ … (26)
- ડૉ.પાર્થ માંકડની કલમે … (26)
- હોમીઓપેથી (26)
- સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ … (26)
- ભક્તિરસથાળ – લોકગીત – ગરબા (199)
- કીર્તન (12)
- જૈન સ્તવન (1)
- ગંગાસતી ના ભજન .. (6)
- ગણેશ વંદના … (6)
- ભજન (101)
- અન્ય કલાકાર (30)
- નારાયણ સ્વામી (49)
- પંડિત ભીમસેન જોષી (3)
- બિમલ શાહ (3)
- લતા મંગેશકર (1)
- હેંમત ચૌહાણ (11)
- રાસ-ગરબા (23)
- ફરીદા મીર (11)
- લગ્ન ગીત (1)
- શિવ માલા..(રમેશભાઈ ઓઝા) (10)
- કીર્તન (12)
- લોકગીત (3)
- વીણેલા મોતી (262)
- બાળ વિભાગ -કલરવ (25)
- લેખ (140)
- સ્વરચિત કાવ્ય -ગઝલ અને રચના (44)
-
તાજેતરની ટપાલ (લેખ / રચનાઓ)
Kaku -’કાકુ’ સ્વરચિત કવિતા નો બ્લોગ- મુક્તક -કાકુડોકે બાંધી દોરડું ઉતરી ઉંડી ગાગર, ને લઇ આવી જળ જમીન તળેનું ! વિહંગી એ લાઘ્યું આકાશ અપાર, ને ચાંચે ભરી લાવ્યું રશ્મી ભોરનું! […]
- હું માનું છુ કે -કાકુધર્મની ચર્ચા ઘણી વખત અનાયાસે થતી અને સંભાળતી હોય છે. ધર્મ એ મારી દ્રષ્ટિએ સમાજ વ્યવસ્થા છે. ધર્મની અંદર સંસ્કૃતિ, સભ્યતા, સંબંધ, સંપ્રદાય, શિક્ષણ, સંગઠન, સરક્ષણ, ન્યાય, કાયદો અને આવા દરેક વિષયો કે જે સામાજિક ધોરણને નીચું પડતા અટકાવે એ બધા વિષયોનો સમાવેશ થાય છે. નાના બાળકોની રમતની પઝલમાં જુદા જુદા ટુકડાંઓને જોડતા એક ચિત્ર […]
- મારામારી – કાકુમારું મારું રહે એની મારામારી તારું મારું બને એની મારામારી રોટલી ઉપરના ઘી માટે હાડમારી ત્યાં આન, બાન ને શાન ની મારામારી મોટા મોટા થોથા ભણવાની ભેજામારી એમાં પાછી ધરમ ને ધજાની મારામારી હદ અને સરહદની અંદર હાડમારી એમાં પાછી હદ અને સરહદની મારામારી […]
- ચાહે હર કોઇ -કાકુચાહે હર કોઇ ખુદનું ‘હસ્તી’ નું પૂર સલામત રહે, પણ વર ઈચ્છા મ્રુત્યુનો બધાને થોડો મળે છે? બાણશૈયા તો લગભગ ઘણાને મળે છે લબડતા સરને બાણના ટેકનો તકિયો કોને મળે છે ? લાક્ષાગૃહ નો નિવાસ તો ઘણાને મળે છે પણ ઈશારો સુરંગનો બધાને થોડો મળે છે? ખુદથી અને ખુદનાઓથી ઝખમ તો ઘણાને મળે છે પણ […]
- મુક્તક -કાકુ
Madhav DesaiMeta
-
Protected by Akismet
નારાયણ સ્વામી Archive
-
મુખડા ક્યા દેખા, દરપન મેં … (કબીર વાણી) …
મુખડા ક્યા દેખા, દરપન મેં … (કબીર વાણી) .. રાગ: તોડી સ્વર : નારાયણ સ્વામી … ‘કબીર’ શબ્દ અરબી ભાષાનો છે. તેનો અર્થ થાય છે ‘મહાન’. હિંદુ-મુસ્લિમ ઐકયના પુરસ્કર્તા કબીરે... -
વ્હાલો મારો, પ્રેમને વશ થયા રાગી … (પ્રભાતિયું) …
વ્હાલો મારો, પ્રેમને વશ થયા રાગી … (પ્રભાતિયું) … સ્વર: નારાયણ સ્વામી … . . વ્હાલો મારો, પ્રેમને વશ થયા રાગી .. પ્રેમને વશ થયા રાગી .. પ્રભુજી.. એમાં, શું... -
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ .. (પ્રભાતિયા)
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ .. (પ્રભાતિયા) સ્વર: નારાયણ સ્વામી … ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મેળવનાર નરસિંહ મહેતા (૧૪૧૪–૧૪૮૦) માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના ઉત્તમ સંત-કવિઓમાં અગ્રગણ્ય સ્થાન... -
શિબી રાજા સત્યવાદી..( ભજન)…
શિબી રાજા સત્યવાદી..( ભજન)… સ્વર: શ્રી નારાયણ સ્વામી.. શિબી રાજા, મહા સતવાદી… સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય જેમાં ના હોય એવો કોઈ ધર્મ નથી. શિબી રાજા, મહા સતવાદી, રેહતા અયોધ્યામાંય... -
જાણે કોઇ અનુભવી જ્ઞાની ….
જાણે કોઇ અનુભવી જ્ઞાની …. સ્વરઃશ્રી નારાયણ સ્વામી … . . સાખી: જ્ઞાન કથીર ગાડા ભરે ..(૨) પણ જ્યાં સુધી અંતરનો મટે નહિ વિખવાદ કબીર કહે કડછા કંદોઈના કોઈ દિ... -
નારાયણનું નામ જ લેતાં … (ભજન)
નારાયણનું નામ જ લેતાં … સ્વર:શ્રી નારાયણ સ્વામી… નારાયણનું નામ જ લેતાં .. વારે તેને તજીએ રે .. નારાયણનું નામ જ લેતાં… મનસા વાચા કર્મણા કરીને લક્ષ્મીવરને ભજીએ રે ..... -
પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે …
પગ ઘુંઘરું બાંધ મીરાં … (ભજન) … ક્લાસિકલ સ્વર: નારાયણ સ્વામી … . . પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે…. ટેક મૈં તો મેરે નારાયણ કી, આપ હી હો ગઇ... -
એ જી વ્હાલા, અખંડ રોજી હરિ ના … હાથમાં … (ભજન)
એ જી વ્હાલા, અખંડ રોજી હરિ ના … હાથમાં … (ભજન) સ્વર: નારાયણ સ્વામી … (આપ સર્વે પાઠક મિત્રોને આ સાથે નમ્ર નિવેદન કરવાનું કે, ‘દાદીમા ની પોટલી’ … http://das.desais.net... -
એક છે હરિ એક છે … (ભજન)
એક છે હરિ એક છે … સ્વર: નારાયણ સ્વામી … હે ઈશ્વર તું એક છે તે ખૂબ ઘડ્યો સંસાર .. (૨) પૃથ્વી, પાણી, પર્વતો ખૂબ કીધો શણગાર … એક છે... -
મેરુ તો ડગે જેના … (ગંગાસતી)
મેરુ તો ડગે જેના .. (ગંગાસતી) સ્વર: નારાયણ સ્વામી … ભગવાન માહવીર જ્ઞાન સાગર મન મરે માયા મરે મર મર જાતુ શરીર એ..આશા-તૃષ્ણા નહી મરે કહ ગયે દાસ કબીર...









