વિભાગો ની છણાવટ
જૂની પોસ્ટ શોધો …
બ્લોગ પસંદ કરતાં મિત્રો …
ફેશબુક પર આજની પોસ્ટ માણો …
તારીખયું …
-
તાજેતરની પોસ્ટ
તાજેતરના પ્રતિભાવો
- purvi on આજ મારો સંકલ્પ છે ….
- વિકાસ કૈલા on આજ મારો સંકલ્પ છે ….
- Vinodbhai Mangalbhai Machhi on સુખડી કે ગોળ પાપડી …
- sonaldarji on ચોકલેટ કેક ..(ઈંડાના ઉપયોગ વિના)…
Meta
۞ Disclaimer :
۞ Disclaimer : This blog is not for any commercial purposes.
* * * * * * *
અમારા બ્લોગ પર મુકેલી દરેક રચનાના સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચનાને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચનાનો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, જેને લીધે જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તે રચના કે પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરવામા આવશે.
બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરી છે, જે માટે વેબ જગતના આભારી છીએ.
http://das.desais.net
Category Archives: ગંગાસતી ના ભજન ..
વીજળીને ચમકારે મોતીડા પરોવે રે પાનબાઈ ! … (ગંગાસતી)
વીજળીને ચમકારે મોતીડા પરોવે રે પાનબાઈ ! … (ગંગાસતી) . . વીજળીને ચમકારે, મોતીડા પરોવે રે પાનબાઈ ! અચાનક અંધારાં થાશે જી .. (૨) જોત રે જોતામાં દિવસો, વિયા રે ગિયા પાનબાઈ ! એકવીશ હજાર છસોને કાળ ખાશે જી … (૨) … Continue reading
Posted in અન્ય કલાકાર, ગંગાસતી ના ભજન .., ભક્તિરસથાળ - લોકગીત - ગરબા, ભજન
મેરુ તો ડગે જેના … (ગંગાસતી)
મેરુ તો ડગે જેના .. (ગંગાસતી) સ્વર: નારાયણ સ્વામી … ભગવાન માહવીર જ્ઞાન સાગર મન મરે માયા મરે મર મર જાતુ શરીર એ..આશા-તૃષ્ણા નહી મરે કહ ગયે દાસ કબીર .. મેરુ રે ડગે જેના મનડા ડગે નહિ ને … Continue reading
Posted in ગંગાસતી ના ભજન .., નારાયણ સ્વામી, ભક્તિરસથાળ - લોકગીત - ગરબા, ભજન
નવધા ભક્તિ (ગંગાસતી -ભજન)
નવધા ભક્તિ … (ગંગાસતી-ભજન) સ્વર: નારાયણ સ્વામી … નવધા ભકિત … (ગંગાસતી) … સ્વર:નારાયણ સ્વામી … . . નવધા ભક્તિ .. પ્રથમ ભક્તિ સંતન કર સંગાથ દૂસરી ભક્તિ મમ્ કથા પ્રસંગા બાલ વયસે ભક્તિ કરે .. (૨) જગ સે રહે … Continue reading
Posted in ગંગાસતી ના ભજન .., નારાયણ સ્વામી, ભક્તિરસથાળ - લોકગીત - ગરબા, ભજન
(૧) ભક્તિ કરવી તેને .. (ગંગાસતી)અને (૨)તેમ છતાં, હાવર્ડ યુનિવર્સિટીના આચરણ સૂત્રો…
(૧) ભક્તિ કરવી તેને … સ્વર:નારાયણ સ્વામી … . . ભક્તિ કરે પાતાલ મેં પ્રગટ હોય આકાશ … (૨) દાગી દૂગી ના રહે કસ્તૂરી કી આશ ભક્તિ કરવી તેને રાંક થઈને રેહવું ને મેલવું અંતરનું અભિમાન સદગુરુ ચરણોમાં … Continue reading
વચન વિવેકી ને … (ગંગાસતી) …
વચન વિવેકી ને … (ગંગાસતી) … સ્વર: નારાયણ સ્વામી … . વચન વચન કી મેંડ હૈ, વચને ભયો પ્રકાશ વચન થકી ચૌદ બ્રહ્માંડ રચ્યાં એ વચન તો કબીર તો વિરલાને પાસ .. વચન વિવેકી ને જે નર ને નારી પાનબાઈ … Continue reading
Posted in ગંગાસતી ના ભજન .., નારાયણ સ્વામી, ભક્તિરસથાળ - લોકગીત - ગરબા, ભજન
શીલવંત સાધુને વારં વાર નમીએ …(ભજન)
શીલવંત સાધુને વારં વાર નમીએ … સદગુરુને શરણે … (ગુરુ શરણ) સ્વર : શ્રી નારાયણ સ્વામી … . . સાખી : શીલ બડા સંતોષ બડા બુદ્ધિ બડા ગુણવંત સબ કે પરસમ દ્રષ્ટિ હૈ તાકો કહત હૈ સંત .. શીલવંત … Continue reading
Posted in ગંગાસતી ના ભજન .., નારાયણ સ્વામી, ભક્તિરસથાળ - લોકગીત - ગરબા, ભજન
