વિભાગો ની છણાવટ
જૂની પોસ્ટ શોધો …
બ્લોગ પસંદ કરતાં મિત્રો …
ફેશબુક પર આજની પોસ્ટ માણો …
તારીખયું …
-
તાજેતરની પોસ્ટ
તાજેતરના પ્રતિભાવો
- purvi on આજ મારો સંકલ્પ છે ….
- વિકાસ કૈલા on આજ મારો સંકલ્પ છે ….
- Vinodbhai Mangalbhai Machhi on સુખડી કે ગોળ પાપડી …
- sonaldarji on ચોકલેટ કેક ..(ઈંડાના ઉપયોગ વિના)…
Meta
۞ Disclaimer :
۞ Disclaimer : This blog is not for any commercial purposes.
* * * * * * *
અમારા બ્લોગ પર મુકેલી દરેક રચનાના સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચનાને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચનાનો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, જેને લીધે જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તે રચના કે પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરવામા આવશે.
બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરી છે, જે માટે વેબ જગતના આભારી છીએ.
http://das.desais.net
Category Archives: ‘દાદીમાનું ચિંતન જગત’
સુખી ઘર …
સુખી ઘર … -ચંદુભાઈ ઠકરાલ દરેક માણસ સુખની શોધમાં હોય છે. માણસ પોતાની પ્રકૃતિ પ્રમાણે જુદા જુદા ઠેકાણે, જુદી જુદી વસ્તુઓમાં, જુદી જુદી પરિસ્થિતિઓમાં સુખની શોધ કરતો રહે છે. પરંતુ લાઈનસ ફરેરા નામના ચિંતક સુખની શોધ … Continue reading
સુવિચારોનું વૃંદાવન … (૪) …
સુવિચારોનું વૃંદાવન … (૪) … -વાડીલાલ ડગલી… આજે આપણે શ્રીયુત વાડીલાલ ડગલી … દ્વારા અભિવ્યક્ત કરેલ વિચારોનું ચિંતન કરીશું … આપને જો આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના પ્રતિભાવ કોમેન્ટ્સ બોક્ષમાં મૂકી આભારી કરશો … આપ … Continue reading
મહારાજા પરીક્ષિત અને કાશ્યપ …
મહારાજા પરીક્ષિત અને કાશ્યપ … - કરશનદાસ માણેક … તક્ષક નાગના આસન પર બિરાજમાન શિવ -પાર્વતી આખાયે ભારતવર્ષમાં જેની પાસે મૃતસંજીવની વિદ્યા હોય એવો તે એક જ હતો. ગમે તેટલા ભયંકર વિષનો ઉપચાર પણ તેની પાસે હતો. એનું નામ … Continue reading
ધર્મ અને ધર્મજીવન … (ભાગ..૧)
ધર્મ અને ધર્મજીવન … (ભાગ..૧) (પૂર્વાધ) … સ્વામી ભુતેશાનંદ … આજની પોસ્ટ પ્રશ્નાવલી રૂપે મૂકવા નમ્ર કોશિશ કરેલ છે, આપણા જીવનમાં ઉદભવતા ધર્મ અંગેની માન્યાતા અને તે અંગે સતાવતા અમૂક ઉપયોગી પ્રશ્નોનું નિરાકરણ રામકૃષ્ણ સંઘના ૧૨મા પરમાધ્યક્ષ પ્રાત:સ્મરણીય બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી … Continue reading
સુવિચારોનું વૃંદાવન … (૨)
સુવિચારોનું વૃંદાવન … (૨) (ડૉ. ગુણવંત શાહ) મિત્રો થોડા દિવસથી ટેકનીકલ કારણસર બ્લોગ સાઈટમાં થોડી તકલીફ આવેલ જે યોગ્ય કરવા માટે કોશિશ ચાલુ છે અને હાલ મહદ અંશે પ્રોબેલ્મ ફિક્સ કરી આપેલ છે, તમોને બે દીવસ દરમ્યાન પડેલ તકલીફ … Continue reading
જીવ – વિચાર …
જીવ – વિચાર … ‘ આ અગાઉ … શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ … વિશે આપણે બ્લોગ પર અહીં જાણ્યું અને માણ્યું અને આપ સર્વે મિત્રોએ લેખને પસંદ કર્યો અને અમોને બ્લોગ પોસ્ટ પર સુંદર પ્રતિભાવ પણ તે અંગે મળ્યાં. વેદ, ઉપનિષદ ગીતા … Continue reading
જાત સમજ્યા તો જગત સમજ્યા …
જાત સમજ્યા તો જગત સમજ્યા … (આજે આપણી સમક્ષ એક ખૂબજ સુંદર વાત …. ‘જાત સમજ્યા તો જગત સમજ્યા ..’ (લેખક.. વાડીલાલ ડગલી) ને સંકલન કરીને ‘દાદીમા ની પોટલી’ …પર વિજયભાઈ ધારીઆ.. (શિકાગો) દ્વારા મોકલવામાં આવી છે, જે બદલ … Continue reading
સોનેરી સંધ્યા …
સોનેરી સંધ્યા … સાહિત્યકાર :– ગીતા ત્રિવેદી … અમારા શુભચિંતક મિત્ર, હેમંતભાઈ જાની (લંડન) દ્વારા ‘દાદીમા ની પોટલી’ પર, સાહિત્યકાર ગીતાબેન ત્રિવેદી દ્વારા લિખિત એક સુંદર ટૂંકીવાર્તા ‘સોનેરી સંધ્યા’ મોકલવામાં આવેલ છે, આશા છે કે આપ સર્વે મિત્રો ને જરૂર … Continue reading
શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ …
શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ … અગાઉ તત્વજ્ઞાનની સંકલ્પના … (બ્લોગ લીંક) લેખ આપણે બ્લોગ પર માણ્યો અને આપ સર્વે મિત્રોએ તેને ખૂબજ પસંદ કર્યો અને અમોને બ્લોગ પોસ્ટ પર સુંદર પ્રતિભાવ પણ તે અંગે મળ્યાં. વેદ, ઉપનિષદ ગીતા અને શ્રીમદ્ ભાગવત્ના અર્થોનો સાચો … Continue reading
અનુભૂતિ …
અનુભૂતિ … ‘ હું તમને ઈશ્વર ભક્ત ત્યારે જ કહીશ કે જ્યારે તમે ઈશ્વરી સતાની અનુભૂતિ કરી શક્યા હશો. ધર્મની આ અનુભૂતિ એ એક લાંબી પ્રક્રિયા છે. જ્યારે માણસો કોઈ ઉન્નત અને અદભુત વસ્તુ વિશે સાંભળે છે, ત્યારે તેમને એકદમ … Continue reading
