વિભાગો ની છણાવટ
જૂની પોસ્ટ શોધો …
બ્લોગ પસંદ કરતાં મિત્રો …
ફેશબુક પર આજની પોસ્ટ માણો …
તારીખયું …
-
તાજેતરની પોસ્ટ
તાજેતરના પ્રતિભાવો
- purvi on આજ મારો સંકલ્પ છે ….
- વિકાસ કૈલા on આજ મારો સંકલ્પ છે ….
- Vinodbhai Mangalbhai Machhi on સુખડી કે ગોળ પાપડી …
- sonaldarji on ચોકલેટ કેક ..(ઈંડાના ઉપયોગ વિના)…
Meta
۞ Disclaimer :
۞ Disclaimer : This blog is not for any commercial purposes.
* * * * * * *
અમારા બ્લોગ પર મુકેલી દરેક રચનાના સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચનાને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચનાનો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, જેને લીધે જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તે રચના કે પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરવામા આવશે.
બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરી છે, જે માટે વેબ જગતના આભારી છીએ.
http://das.desais.net
Category Archives: ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો
ધર્મ અને ધર્મજીવન … (ભાગ..૧)
ધર્મ અને ધર્મજીવન … (ભાગ..૧) (પૂર્વાધ) … સ્વામી ભુતેશાનંદ … આજની પોસ્ટ પ્રશ્નાવલી રૂપે મૂકવા નમ્ર કોશિશ કરેલ છે, આપણા જીવનમાં ઉદભવતા ધર્મ અંગેની માન્યાતા અને તે અંગે સતાવતા અમૂક ઉપયોગી પ્રશ્નોનું નિરાકરણ રામકૃષ્ણ સંઘના ૧૨મા પરમાધ્યક્ષ પ્રાત:સ્મરણીય બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી … Continue reading
સુવિચારોનું વૃંદાવન … (૨)
સુવિચારોનું વૃંદાવન … (૨) (ડૉ. ગુણવંત શાહ) મિત્રો થોડા દિવસથી ટેકનીકલ કારણસર બ્લોગ સાઈટમાં થોડી તકલીફ આવેલ જે યોગ્ય કરવા માટે કોશિશ ચાલુ છે અને હાલ મહદ અંશે પ્રોબેલ્મ ફિક્સ કરી આપેલ છે, તમોને બે દીવસ દરમ્યાન પડેલ તકલીફ … Continue reading
(૧) બધાંને એમ છે કે … (રચના)(એન.આર.આઈ. .. ઈન્ડીયન બ્રિટિશ ની વ્યથા) અને (૨) એન.આર. આઈ. દેશી અમેરિકન કવિતા …
(૧) બધાંને એમ છે કે … (એન.આર.આઈ. .. ઈન્ડીયન બ્રિટિશ ની વ્યથા) બધાંને એમ છે કે … કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું, બધાંને એમ છે કે હુંફાવી ગયો છું, અહીં કોઈ કોઈને બોલાવતાં બીવે છે, ને … Continue reading
Posted in આજ કાલ ..., આનંદબ્રહ્મ, વીણેલા મોતી, સ્વરચિત કાવ્ય -ગઝલ અને રચના
(૧)”જીવનલક્ષ્ય” … (૨ ) ગુરુ રામદાસ સ્વામી … અને (૩) સમજણ … … (બોધકથાઓ)
(૧) “જીવનલક્ષ્ય” (– ઈન્દુ પંડ્યા) … આજે આપણે ટૂંકી વાર્તાઓ ને માણીશું, દરેક વાર્તાના અંતે એક સુંદર બોધ પણ સમાયેલો છે. આપના પ્રતિભાવ બ્લોગ પર મૂકી જરૂર આભારી કરશો … પોતાની સેનાથી વિખૂટા પડેલા શિવાજી એવા નિર્જન સ્થાન પર જઈ … Continue reading
Posted in ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, લેખ, વીણેલા મોતી
જીવ – વિચાર …
જીવ – વિચાર … ‘ આ અગાઉ … શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ … વિશે આપણે બ્લોગ પર અહીં જાણ્યું અને માણ્યું અને આપ સર્વે મિત્રોએ લેખને પસંદ કર્યો અને અમોને બ્લોગ પોસ્ટ પર સુંદર પ્રતિભાવ પણ તે અંગે મળ્યાં. વેદ, ઉપનિષદ ગીતા … Continue reading
અમૃતનો ઓડકાર – …
અમૃતનો ઓડકાર – ડૉ. આઈ. કે. વીજળીવાળા બાળકોના મતે ‘પ્રેમ’ શબ્દનો અર્થ … એક સર્વે દરમિયાન પરદેશની એક પ્રાથમિક શાળામાં ૪ થી ૮ વર્ષનાં બાળકોને ‘પ્રેમ કોને કહેવાય ?’ એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે આટલાં નાનાં બાળકોએ જે … Continue reading
Posted in ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, લેખ, વીણેલા મોતી
રામકૃષ્ણ પરમહંસ ના ત્રણ પ્રસંગો …
રામકૃષ્ણ પરમહંસ ના ત્રણ પ્રસંગો … (૧) કોણ મોટો ? … કોઈની પણ તકરાર સહજમાં મિટાવી દે છે ને તેની દ્રષ્ટિ બદલાવી દે છે એવી વ્યક્તિ ખરેખર મહાન હોય છે. એક વખત સ્વામી રામકૃષ્ણના બે શિષ્યો વચ્ચે વિવાદ જાગ્યો. એમનો … Continue reading
Posted in ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, વીણેલા મોતી
જાત સમજ્યા તો જગત સમજ્યા …
જાત સમજ્યા તો જગત સમજ્યા … (આજે આપણી સમક્ષ એક ખૂબજ સુંદર વાત …. ‘જાત સમજ્યા તો જગત સમજ્યા ..’ (લેખક.. વાડીલાલ ડગલી) ને સંકલન કરીને ‘દાદીમા ની પોટલી’ …પર વિજયભાઈ ધારીઆ.. (શિકાગો) દ્વારા મોકલવામાં આવી છે, જે બદલ … Continue reading
સુવિચારોનું વૃંદાવન … ૧
સુવિચારોનું વૃંદાવન … ૧ (સુરેશ દલાલ) કેટલાક માણસો ફરિયાદ કર્યા વગર જીવી શક્તા નથી. હોઠ પર લિપ્સસ્ટીક ચોપડી હોય, એમ ફરિયાદનો ઘેરો રંગ જ હોય છે. આ ફરિયાદ કરનારા માણસો મૂળથી અસંતોષી હોય છે. સ્વીકૃતિની કોઈ ભૂમિકા નથી હોતી, … Continue reading
પાણીનું એક ટીપું …
પાણીનું એક ટીપું … પાણીનું એક ટીપું જો એ તાવડી પર પડે તો એનું અસ્તિત્વ જ મટે છે. એ જો કમળના પાન પર પડે તો મોતી જેવું ચમકી ઊઠે છે. અને જો છીપમાં પડ્યું તો મોતી જ થઇ જાય … Continue reading
