Category Archives: ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો

સુખી ઘર …

સુખી ઘર … -ચંદુભાઈ ઠકરાલ       દરેક માણસ સુખની શોધમાં હોય છે. માણસ પોતાની પ્રકૃતિ પ્રમાણે જુદા જુદા ઠેકાણે, જુદી જુદી વસ્તુઓમાં, જુદી જુદી પરિસ્થિતિઓમાં સુખની શોધ કરતો રહે છે.   પરંતુ લાઈનસ ફરેરા નામના ચિંતક સુખની શોધ … Continue reading

Posted in 'દાદીમાનું ચિંતન જગત', આજ કાલ ..., ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, લેખ, વીણેલા મોતી |

(૧) રાજા –રાણી … અને (૨) બુદ્ધિ કોના બાપની ??? … (પ્રેરક પ્રસંગો …)

(૧)  રાજા –રાણી …   ઘણા દિવસથી બાળ-વિભાગ  વીસરી જવાયો છે, તો આજે નાના -મોટા સૌને પસંદ પડે તેવી  હળવી  પોસ્ટ, બે  વાર્તા ના સ્વરૂપમાં મૂકેલ છે, આશા છે કે આપ સર્વેને આ પોસ્ટ જરૂર પસંદ આવશે … આપના પ્રતિભાવ મૂકવાનું … Continue reading

Posted in આજ કાલ ..., ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, બાળ વિભાગ -કલરવ, વીણેલા મોતી |

કાનુડાના કાળજાની વાત …

કાનુડાના કાળજાની વાત … કોઈ ગોકુળ વનરાવન કહેજો, આ કાનુડાના કાળજાની વાત … વિસરી દઉં એમ ગોકુળ વનરાવન, એટલો નથી હું કજાત…. કોઈ કેહજો આ વેદનાની વાત … કંચનના કોટ લાખ કંચનના કાંગરા, કંચનના મેડીયું ને માઢ, હેમ મઢ્યા હીંચકા … Continue reading

Posted in આજ કાલ ..., ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, લેખ, વીણેલા મોતી, સ્વરચિત કાવ્ય -ગઝલ અને રચના |

સુવિચારોનું વૃંદાવન … (૪) …

સુવિચારોનું વૃંદાવન  … (૪) … -વાડીલાલ ડગલી…     આજે આપણે શ્રીયુત વાડીલાલ ડગલી … દ્વારા અભિવ્યક્ત કરેલ વિચારોનું ચિંતન કરીશું … આપને જો આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના પ્રતિભાવ કોમેન્ટ્સ બોક્ષમાં મૂકી આભારી કરશો … આપ … Continue reading

Posted in 'દાદીમાનું ચિંતન જગત', આજ કાલ ..., વિજય ધારીઆ - (શિકાગો - યુએસએ) દ્વારા સંકલિત ..., વીણેલા મોતી |

માતૃશક્તિ…

માતૃશક્તિ…  (મધર્સ ડે – માતૃત્વ દિવસ..) -     વિમલા ઠકાર … ‘મધર્સ ડે’ નો ઈતિહાસ ઈતિહાસની તવારીખ તપાસીએ તો આન્ના મારીયા રેવીસ જાર્વીસ નામની અમેરીકન મહિલાએ સૌપ્રથમ ઈ.સ. 1850 માં મધર્સ વર્ક ક્લબ ની સ્થાપના કરી હતી જેનુ મુખ્ય ધ્યેય તે વિસ્તારના … Continue reading

Posted in આજ કાલ ..., ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, લેખ, વીણેલા મોતી |

એક આદર્શને પકડો અને તેને જ તમારું જીવન સમર્પણ કરો …

એક આદર્શને પકડો અને તેને જ તમારું જીવન સમર્પણ કરો …   (વિવેકવાણી)    જે દિવસ એવો હોય, જેમાં તમારે એક પણ પડકારનો સામનો કરવો પડે નહીં, એ દિવસે તમે ખોટા ભટકી  ગયા છો એ જાણી લેજો – સ્વામી  વિવેકાનંદ … … Continue reading

Posted in આજ કાલ ..., ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, લેખ, વીણેલા મોતી |

મહારાજા પરીક્ષિત અને કાશ્યપ …

મહારાજા પરીક્ષિત અને કાશ્યપ … -     કરશનદાસ માણેક …   તક્ષક નાગના આસન પર બિરાજમાન શિવ -પાર્વતી  આખાયે ભારતવર્ષમાં જેની પાસે મૃતસંજીવની વિદ્યા હોય એવો તે એક જ હતો.  ગમે તેટલા ભયંકર વિષનો ઉપચાર પણ તેની પાસે હતો. એનું નામ … Continue reading

Posted in 'દાદીમાનું ચિંતન જગત', આજ કાલ ..., ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, લેખ, વીણેલા મોતી |

સુવિચારોનું વૃંદાવન … (૩)

~* સુવર્ણ વાક્યો *~   ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ; ભૂખ ન લાગી હોય તોય ખાવું તે વિકૃતિ અને ભૂખ્યા રહીને બીજાને ખવરાવવું તે સંસ્કૃતિ…   પથ્થર જેવો ક્રોધ કોકનું માથું ફોડી નાખે છે એ વાત સાચી, પણ પાણી … Continue reading

Posted in આજ કાલ ..., વીણેલા મોતી, સુવિચારોનું વૃંદાવન |

રાજ કચોરી ….(રાજસ્થાની) …

રાજ કચોરી ….(રાજસ્થાની)…     રાજ કચોરીમાં ભરવાનો માવો અનેક સ્વાદોથી ભરેલો હોય છે. જે બનાવવામાં ખૂબજ સરળ અને એક નવું જ સ્વાદિષ્ટ વ્યંજન છે.   કચોરી નું પડ બનાવવા માટે :   સામગ્રી:   ૨૦૦ ગ્રામ રવો (૧-કપ) ૨ … Continue reading

Posted in અન્ય રેસિપી, આજ કાલ ..., દાદીમાની રસોઇ, પ્રાદેશિક રેસીપી, ફરસાણ-નાસ્તો, સુવિચારોનું વૃંદાવન |

ધર્મ અને જીવન (ભાગ .. ૨)

ધર્મ અને જીવન… ( ભાગ .. ૨) (ઉત્તરાધ) સ્વામી ભુતેશાનંદ .. ગઈકાલે ‘ધર્મ અને જીવન ‘ …(ભાગ ..૧)  … પ્રશ્નાવલી રૂપે મૂકેલ પોસ્ટમાં ધર્મ અંગે ની પ્રવર્તતી  થોડી માન્યતાઓ વિશે  આપણે જાણવા કોશિશ કરેલ, જેમાં, આજે આગળ  થોડું વિશિષ જાણવા … Continue reading

Posted in આજ કાલ ..., ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, લેખ, વીણેલા મોતી |