વિભાગો ની છણાવટ
જૂની પોસ્ટ શોધો …
બ્લોગ પસંદ કરતાં મિત્રો …
ફેશબુક પર આજની પોસ્ટ માણો …
તારીખયું …
-
તાજેતરની પોસ્ટ
તાજેતરના પ્રતિભાવો
- purvi on આજ મારો સંકલ્પ છે ….
- વિકાસ કૈલા on આજ મારો સંકલ્પ છે ….
- Vinodbhai Mangalbhai Machhi on સુખડી કે ગોળ પાપડી …
- sonaldarji on ચોકલેટ કેક ..(ઈંડાના ઉપયોગ વિના)…
Meta
۞ Disclaimer :
۞ Disclaimer : This blog is not for any commercial purposes.
* * * * * * *
અમારા બ્લોગ પર મુકેલી દરેક રચનાના સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચનાને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચનાનો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, જેને લીધે જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તે રચના કે પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરવામા આવશે.
બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરી છે, જે માટે વેબ જગતના આભારી છીએ.
http://das.desais.net
Monthly Archives: January 2012
શ્રી સૂર્યસુતાનું પ્રાગટય …
શ્રી સૂર્યસુતાનું પ્રાગટય … શ્રી યમુના મહારાણી ના પ્રાગટ્ય અંગેની સરસ માહિતીસભર કૃતિ શ્રીમતિ પૂર્વિબેન મલકાણ – મોદી (યુ એસ એ ) દ્વારા ’દાદીમા ની પોટલી’ પર મોકલવામાં આવેલ છે, ઉપરોક્ત કૃતિ મોકલવા બદલ અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ… ઉપરોક્ત … Continue reading
મન સ્વસ્થ તો તન સ્વસ્થ (ભાગ-૩) ..
મન સ્વસ્થ તો તન સ્વસ્થ – (ભાગ -૩) … ડો. પાર્થ માંકડ. M.D.(HOM) (ડૉ.પાર્થ માંકડ.. દ્વારા ‘દાદીમા ની પોટલી’ – http://das.desais.net – બ્લોગપર નિયમિત રીતે પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી છીએ. આપના મન પસંદ લેખ અને સાથે સાથે … Continue reading
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ .. (પ્રભાતિયા)
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ .. (પ્રભાતિયા) સ્વર: નારાયણ સ્વામી … ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મેળવનાર નરસિંહ મહેતા (૧૪૧૪–૧૪૮૦) માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના ઉત્તમ સંત-કવિઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. વડનગરા બ્રાહ્મણની નાગર જ્ઞાતિમાં જન્મેલા નરસિંહ મહેતાની આર્થિક … Continue reading
Posted in કીર્તન, નારાયણ સ્વામી, ભક્તિરસથાળ - લોકગીત - ગરબા, ભજન
હાઇ પ્રોટીન લીફી ઢોસા …
હાઇ પ્રોટીન લીફી ઢોસા… બનાવવા માટેની સામગ્રી ( વસ્તુઓ) : ૧- કપ ચોખા ૨- કપ સોયા ગ્રેનુલ્યસ ૧- કપ અડદ દાળ ૧- ચમચી પૌવા ૧-ચમચી મેથી દાણા ૨ થી ૫ લીલા મરચાં કોથમરી અથવા પાલક કે મેથીની ભાજી મીઠું સ્વાદ … Continue reading
Posted in અન્ય રેસિપી, ઈડલી -ઢોસા, દાદીમાની રસોઇ, પ્રાદેશિક રેસીપી
પ્રાર્થના વગર અંતરની શાંતિ નથી …
પ્રાર્થના વગર અંતરની શાંતિ નથી … આજ ભારતીય ગણતંત્ર દિવસ હોય, સર્વે દેશ -વિદેશના પાઠક મિત્રોને શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ … પ્રાર્થના વગર અંતરની શાંતિ નથી … હું માનું છું કે પ્રાર્થના – ધર્મનો ખુદ આત્મા ને … Continue reading
Posted in ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, લેખ, વીણેલા મોતી
ભિખારીને પણ હૃદય હોય છે …
ભિખારીને પણ હૃદય હોય છે … (શ્રીમા શારદાદેવી (શ્રી રામકૃષ્ણ પરમહંસ) પાસેથી મંત્ર દીક્ષા લઈને બનારસમાં સ્વામી બ્રહ્માનંદજી પાસેથી સંન્યાસ દીક્ષા લેનાર બ્રહ્મલીન સ્વામી જપાનંદજી મહારાજે રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં પણ પોતાની સેવાઓ આપી હતી. અકિંચન પરિવ્રાજક રૂપે સમગ્ર ભારતવર્ષમાં ફરતાં … Continue reading
Posted in ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, લેખ, વીણેલા મોતી
(૧)કાર્યનો સમય ત્યારે આવે … અને (૨) શિક્ષણ એટલે ..
(૧) કાર્યનો સમય ત્યારે આવે … મિત્રો પોસ્ટને માણતા પહેલા એક અગત્યની જાહેરાત કરવાની કે, આપ સર્વે અહીં બ્લોગ પોસ્ટ પર નિયમિત રીતે દર અઠવાડિયે ડૉ. પાર્થ માંકડ ની કલમે માણતા ‘સ્વાસ્થયનો મીઠો સ્વાદ, હોમીઓપેથી .. હવે પછીથી દર ૧૫ … Continue reading
Posted in ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, લેખ, વીણેલા મોતી
તાનસેન અને તાનારીરી …
તાનસેન અને તાનારીરી … - રામેશ્વર તાંતિયા ઘણી સુપ્રસિદ્ધ વ્યક્તિઓ વિષે જાતજાતની દંતકથાઓ વહેતી હોય છે. સંત કબીરને કોઈ હિંદુ ગણે છે તો વળી કેટલાક મુસલમાન પણ ગણે છે. આવી જ રીતે સંગીત સમ્રાટ તાનસેનને કેટલાક લોકો મુસલમાન હોવાનું કહે … Continue reading
Posted in ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, લેખ, વીણેલા મોતી
રંગ રંગ જોડકણા…(ભાગ -૧)
રંગ રંગ જોડકણા…(ભાગ-૧) … (૧) લાડ પિતાનાં, માની મમતા બહેની કંઠે હાલરડું તેવું મારું પ્યારું પ્યારું અજોડ એવું જોડકણું અડકો દડકો, દહીં દડૂકો શ્રાવણ ગાજે, પીલુ પાકે ઊલ મૂલ, ધતૂરાનું ફૂલ સાકર શેરડી ખજૂર ધનુષ્ય જેવું વાંકડિયું સપ્ત રંગે સોહાય … Continue reading
Posted in બાળ વિભાગ -કલરવ, વીણેલા મોતી
પાયોજી મેં ને, રામ રતન ધન પાયો…
પાયોજી મેં ને, રામ રતન ધન પાયો … સ્વર: લતા મંગેશકર … પાયોજી મેં ને, રામ રતન ધન પાયો .. (૨) પાયોજી મેં ને… વસ્તુ અમૌલિક, દી મેરે સત્ ગુરુ .. (૨) કિરપા કર, અપનાયો .. પાયોજી મેં ને .. … Continue reading
Posted in અન્ય કલાકાર, કીર્તન, ભક્તિરસથાળ - લોકગીત - ગરબા, ભજન
