۞ Disclaimer : This blog is not for any commercial purposes.
* * * * * * *
અમારા બ્લોગ પર મુકેલી દરેક રચનાના સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચનાને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચનાનો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, જેને લીધે જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તે રચના કે પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરવામા આવશે.
બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરી છે, જે માટે વેબ જગતના આભારી છીએ.
http://das.desais.net
બસ વારેવારે સાંભળ્યા જ કરીએ.
રમેશ પટેલ(આકાશદીપ)
આદરણીય શ્રી રમેશભાઈ,
પ્રભુનું નામ સાંભળવું ગમે તે જ આપણા સંસ્કાર અને ઈશ્વર કૃપા છે.
આપના પ્રતિભાવ બદલ આભાર !
આદરણીયશ્રી. અશોકભાઈ
પ્રભુ ભક્તિમાં આપ સૌને લીન કરી દો છો,
આપ તો ખરેખર અમને બધાને,
” છોડમાં રણછોડના દર્શન કરાવો છો.”
લિ. કિશોરભાઈ એમ.પટેલ
mane gamatu bhajan ane gaayak no avaaj pan saras chhe. jay shri krishna